આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Saturday, February 16, 2008

શોક સમાચાર

દરેક સાહિત્ય પ્રેમી માટે આઘાત અને શોકનાં સમાચાર છે. તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે . રાજકોટ ખાતે જનાબ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસ્વા’ નું અવસાન થયું છે. ઈશ્વર તેમના આત્મા ને શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.

“કૈસે બતાયે આપકો ક્યા ક્યા નહી રહા?
હોતા નહી યકીન કિ ‘રૂસ્વા’ નહી રહા!”

- પરેશ કળસરિયા

No comments:

Post a Comment