દરેક સાહિત્ય પ્રેમી માટે આઘાત અને શોકનાં સમાચાર છે. તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે . રાજકોટ ખાતે જનાબ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રૂસ્વા’ નું અવસાન થયું છે. ઈશ્વર તેમના આત્મા ને શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
“કૈસે બતાયે આપકો ક્યા ક્યા નહી રહા?
હોતા નહી યકીન કિ ‘રૂસ્વા’ નહી રહા!”
- પરેશ કળસરિયા
Saturday, February 16, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment