કવિતા એટલે...
(1) 'માણસનાં હ્રદયમાં પાંગરતું સંવેદના નામનું એવું પુષ્પ કે જેની ખુશ્બૂ જગતનાં બધાં જ માણસો અનુભવી શક્તા નથી.'
(2) 'વેદના અને સંવેદના નામનું એવું મિશ્રણ કે જે હ્રદય નામની દોણીમાં ખૂબ વલોવાય પછી માણસનાં મનોજગતમાંથી માખણરૂપે જે બહાર આવે તે કવિતા.'
- વર્ષા બારોટ
મુ. પો. ઝેરડા, તા. ડીસા.
જિ. બનાસકાંઠા વાયા: પાલનપુર
મો. 99797 47210
Friday, November 21, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment