સુસ્વાગતમ્
'કાવ્યપુષ્પ' પર આપનું સ્વાગત છે. 'કાવ્યપુષ્પ' એ ગુજરાતીઓનો, ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ માટે કાર્યરત બ્લોગ છે. 'કાવ્યપુષ્પ'ની વિશેષતા એ છે કે આ એક ડેઇલી અપડેટેડ બ્લોગ છે. 'કાવ્યપુષ્પ' આપની સમક્ષ રજૂ કરે છે ગુજરાતી ગઝલ, ગીત, મુક્તક, નઝમ, સોનેટ, તઝમીન, છૂટા શેર વગેરે જેવા અનેક કાવ્યપ્રકારો, તેમ જ ગુજરાતી ગદ્ય સાહિત્ય: ટુંકી વાર્તા, નવલિકા, આસ્વાદ, વિવેચન, રત્નકણિકાઓ, વગેરે રચનાઓનો વિપુલ ખજાનો. વળી ગુજરાતીઓ દ્વારા રચાયેલ ઉર્દૂ-હિન્દી પદ્ય પણ ખરું જ. અને બીજું ઘણું બધું...! 'કાવ્યપુષ્પ' નો ઉદ્દેશ દરેક ગુજરાતીને અભિવ્યક્તિનું માધ્યમ પૂરું પાડવાનો છે. ‘કાવ્યપુષ્પ’ પર આપ દ્વારા મોકલવામાં આવેલ ઉત્તમ સાહિત્યિક કૃતિઓ અચૂક પ્રકાશિત કરવામાં આવશે.
-EDITOR
પરેશ કળસરિયા અને અલ્પેશ કળસરિયા
કૃતિ ક્યાં મોકલવી?
'કાવ્યપુષ્પ' માટે આપની કૃતિઓ આ એડ્રેસ પર મોકલશો:
ઈ-મેઇલ એડ્રેસ:
kavypushp@gmail.com
પોસ્ટલ એડ્રેસ:
PARESH KALASARIYA
C-84, ‘SHREEJI KRUPA’,
STREET BEHIND LAKHUBHAI HALL,
KAALIYABID,
BHAVNAGAR-364002.
GUJARAT.
INDIA.
MO. 9427244722,9974355615.
'કાવ્યપુષ્પ' એ ગુજરાતીઓનો, ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ માટે કાર્યરત બ્લોગ...
ReplyDeleteBEST OF LUCK FOR THE WORK.